GYANLIVE

GYANLIVE LOGO
GYANLIVE FREEQUIZ

Free Quiz

Get Free All Subject Quizzes Based On New Pattern.​

Results

Congratulation…

Better Luck Next Time…

#1. ભારતના મેક્યાવેલી તરીકે કોણ ઓળખાય છે ?

#2. ચંદ્રગુપ્ત મૌર્ય એ જૈન ધર્મ સ્વીકાર્યો તેની માહિતીનો ઉલ્લેખ હેમચંદ્રચાર્યના કયા પુસ્તકમાં કરાયેલો છે?

#3. કોના કહેવાથી સમ્રાટ અશોકે બૌધ્ધ ધર્મ સ્વીકાર્યો હતો ?

#4. ગુજરાતનું પ્રથમ પ્રમાણિત પાટનગર કયુ હતુ?

#5. ‘મુદ્રારાક્ષસ’ અને ‘ઈન્‍ડિકા’ નામના પુસ્તકની રચના અનુક્રમે કોના દ્વારા કરવામાં આવી હતી ?

Finish