Free Quiz
Get Free All Subject Quizzes Based On New Pattern.
Results
Congratulation…
Better Luck Next Time…
#1. જો ગોળાની ત્રિજ્યામાં 50% નો વધારો કરવામાં આવે તો ગોળાના ઘનફળમાં કેટલા ટકાનો વધારો થાય?
#2. બે ઘનના ઘનફળનો ગુણોત્તર 1:27 છે. તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો.
#3. 12 સેમી વ્યાસ ધરાવતી ગોળાનું ઘનફળ શોધો.
#4. એક રૂમની લંબાઈ 12 મીટર પહોળાઈ 8 મીટર અને ઉંચાઈ 9 મીટર છે તો તેના લાંબા કર્ણની લંબાઈ શું થાય?
#5. જો ઘનની બધી બાજુનાં માપ 50% વધારી દેવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય?
Finish