GYANLIVE

GYANLIVE LOGO
GYANLIVE FREEQUIZ

Free Quiz

Get Free All Subject Quizzes Based On New Pattern.​

Results

Congratulation…

Better Luck Next Time…

#1. જો ગોળાની ત્રિજ્યામાં 50% નો વધારો કરવામાં આવે તો ગોળાના ઘનફળમાં કેટલા ટકાનો વધારો થાય?

#2. બે ઘનના ઘનફળનો ગુણોત્તર 1:27 છે. તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો.

#3. 12 સેમી વ્યાસ ધરાવતી ગોળાનું ઘનફળ શોધો.

#4. એક રૂમની લંબાઈ 12 મીટર પહોળાઈ 8 મીટર અને ઉંચાઈ 9 મીટર છે તો તેના લાંબા કર્ણની લંબાઈ શું થાય?

#5. જો ઘનની બધી બાજુનાં માપ 50% વધારી દેવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય?

Finish